પ્રતિભાશાળી શિક્ષક : ડો.નરવણભાઈ બારૈયા

 


*શિક્ષકદિન વિશેષ*

પ્રતિભાશાળી શિક્ષક : ડો.નરવણભાઈ બારૈયા


*પાઠય પુસ્તકના લેખક,અનુવાદક, સમીક્ષક,તાલીમ તજજ્ઞ બહોળી પ્રતિભા ધરાવતાશ્રી વિદ્યાવિહાર માધ્યમિક શાળાના શિક્ષક: શ્રી નરવણભાઈ બારૈયા*

*કન્યા કેળવણી,રક્તદાન કેમ્પ,વિદ્યાર્થીઓના છાત્રાલયો,શિક્ષક સંઘની પ્રવૃતિઓ, સંસ્કૃતિક કાર્યક્રમો,વ્યસન મુક્તિ,ઓર્ગેનિક ખેતી વગેરે પ્રવૃતિઓમાં વિશિષ્ઠ યોગદાન બદલ શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન કરવામાં આવેલ :શ્રી નરવણભાઈ બારૈયા*


Comments